Aim of G.V.M

  • વિદ્યાર્થી ગુરુકુલીય પરમ્પરાની સાથે આધુનિકતા નૂતન કેળવણી પ્રાપ્ત કરે.

  • જીતને પચાવવી અને હારના સંજોગો ઉભા થાય ત્યારે તેનો સામનો કરી અને કઈ રીતે ફતેહ હાંસલ થઈ શકે તે માટે સજ્જ બને.

  • સાચા માનવીનું નિર્માણ થાય, રાષ્ટ્રભાવના, સામાજિક દાયિત્વ નિભાવી નવનિર્માણનો વાહક બને તે રીતે વિદ્યાર્થીને તૈયાર કરવો.